spot_img

મહેસાણા જીલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિર કઇ તારીખ સુધી રહેશે બંધ

મહેસાણા જિલ્લા સહિત ગુજરાતભરમાં કોરોના કેસમાં જે રીતે વધારો નોંધાયો છે તેના કારણે હાલમાં સરકાર દ્વારા હાલમાં કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે કોરોનાનું સંક્રમણ ફેલાતા હાલમાં કેટલાક ધાર્મિક સ્થળો પણ બંધ કરવામાં આવ્યા છે ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિર પણ આગામી 31 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે 23 તારીખથી બહુચરાજી મંદિર ભક્તો માટે બંધ રહેશે કોરોના નું સંકમણ અટકાવવા માટે મંદિરના વહીવટ કર્તાઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે બહુચરાજી મંદિરમાં રોજીંદા હજારો ભક્તો માં બહુચર નાં દર્શન માટે અહી પધારતા હોય છે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles