spot_img

ટેસ્ટના કેપ્ટનપદેથી કોહલીના રાજીનામા પર રોહિત શર્માએ શું આપ્યું નિવેદન?

નવી દિલ્હી: ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટના સુકાનીપદેથી રાજીનામું આપી દીધું છે. હવે વિરાટ કોહલી એક બેટ્સમેનના રૂપમાં રમતો જોવા મળશે. કોહલીના ટેસ્ટ કેપ્ટનપદેથી રાજીનામાથી સૌ કોઇને આંચકો લાગ્યો છે. રોહિત શર્મા પણ કોહલીના કેપ્ટનપદેથી રાજીનામાથી ચોંક્યો છે.

ભારતીય વન-ડે ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કરે હેરાન છું, પરંતુ ભારતી કેપ્ટનના રૂપમાં સફળ ઇનિંગ બદલ અભિનંદન. ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.

 

View this post on Instagram

 

A post shared by Rohit Sharma (@rohitsharma45)

કોહલીના કેપ્ટનપદ છોડ્યા બાદ રોહિત શર્મા ટેસ્ટ ફોર્મેટમાં કેપ્ટન બનવાનો દાવેદાર છે. જોકે, બીસીસીઆઇ આ મામલામાં વિચારીને નિર્ણય લેશે. ટેસ્ટ કેપ્ટન બનવાની રેસમાં કેએલ રાહુલ, શ્રેયસ ઐય્યર અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનું નામ સામે આવી રહ્યું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles